કેવડિયામાં એકતા દિવસની તૈયારી પૂરજોશમાં, CRPF અને SRPFના જવાનોએ કર્યું પરેડનું રિહર્સલ

|

Oct 27, 2020 | 8:55 PM

વડાપ્રધાન મોદી 30-31 ઑક્ટોબરના રોજ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે તૈયારીયો પૂરજોશમાં ચાલી રહી છે. નર્મદાના કેવડિયામાં એકતા દિવસના ઉપલક્ષમાં જવાનો પરેડનું રિહર્સલ કર્યું છે. CRPF અને SRPFના જવાનોએ પરેડનું રિહર્સલ કર્યુ છે. તેમજ અન્ય ફોર્સના જવાનોએ પણ પરેડના રિહર્સલમાં ભાગ લીધો. આપને જણાવી દઇએ કે વડાપ્રધાન મોદી 31 ઑક્ટોબરે […]

કેવડિયામાં એકતા દિવસની તૈયારી પૂરજોશમાં, CRPF અને SRPFના જવાનોએ કર્યું પરેડનું રિહર્સલ

Follow us on

વડાપ્રધાન મોદી 30-31 ઑક્ટોબરના રોજ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે તૈયારીયો પૂરજોશમાં ચાલી રહી છે. નર્મદાના કેવડિયામાં એકતા દિવસના ઉપલક્ષમાં જવાનો પરેડનું રિહર્સલ કર્યું છે. CRPF અને SRPFના જવાનોએ પરેડનું રિહર્સલ કર્યુ છે. તેમજ અન્ય ફોર્સના જવાનોએ પણ પરેડના રિહર્સલમાં ભાગ લીધો. આપને જણાવી દઇએ કે વડાપ્રધાન મોદી 31 ઑક્ટોબરે પરેડનું નિરીક્ષણ કરવાના છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 8:54 pm, Tue, 27 October 20

Next Article