પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ફરી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે. સોમનાથ ટ્રસ્ટી મંડળની વીડિયો કોન્ફરન્સથી મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. કેશુભાઈ પટેલને ફરી 1 વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે.
આ પણ વાંચો: રાજકોટઃ રાજ્ય સરકારે જાહેર કરેલી 25% ફી ઘટાડાનો વાલી મંડળે કર્યો વિરોધ, વાલીઓની વધારે રાહત આપવાની માગ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો