પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ફરી બન્યા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ, ટ્રસ્ટી મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય

|

Sep 30, 2020 | 8:35 PM

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ફરી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે. સોમનાથ ટ્રસ્ટી મંડળની વીડિયો કોન્ફરન્સથી મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. કેશુભાઈ પટેલને ફરી 1 વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. આ પણ વાંચો: રાજકોટઃ રાજ્ય સરકારે જાહેર કરેલી 25% ફી ઘટાડાનો વાલી મંડળે કર્યો વિરોધ, વાલીઓની વધારે રાહત આપવાની માગ રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના […]

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ફરી બન્યા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ, ટ્રસ્ટી મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય

Follow us on

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ફરી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે. સોમનાથ ટ્રસ્ટી મંડળની વીડિયો કોન્ફરન્સથી મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. કેશુભાઈ પટેલને ફરી 1 વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે.

આ પણ વાંચો: રાજકોટઃ રાજ્ય સરકારે જાહેર કરેલી 25% ફી ઘટાડાનો વાલી મંડળે કર્યો વિરોધ, વાલીઓની વધારે રાહત આપવાની માગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article