ગાંધીનગરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂતકરણી સેના દ્વારા મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. રાજપૂતકરણી સેના ગાંધીનગરના ઇન્ફોસિટીથી રેલી સ્વરૂપે નીકળીને રામકથા મેદાન પર ભેગા થશે.
આ પણ વાંચો: VIDEO: ડુંગળી, બટાકા, લસણ બાદ પામોલિન મોંઘુ, તેલના ભાવમાં 35 ટકાનો તોતિંગ વધારો
જેમાં ગાયને ગૌ માતા જાહેર કરવા, એટ્રોસીટી મુદ્દે સંવૈધાનિક સંશોધનની માંગણી અને આરક્ષણની સમીક્ષા તેમજ બળાત્કાર મુક્ત ભારત દેશ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. રેલીને લઇને મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો