Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસકર્મીઓ માટે તૈયાર કરાયો 12 બેડનો આઇસોલેશન રૂમ

ડોકટર દિવસ દરમિયાન 3 વખત વિઝીટ કરશે અને ટેલીમેડિસિન માટે પણ વ્યવસ્થા કરાઈ છે. અહીં આઇસોલેશનમાં રહેનાર પોલીસકર્મીઓને ગરમ નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.

| Updated on: Apr 26, 2021 | 2:12 PM

કોરોના વોરિયર્સ માટે હવે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા પણ આગળ આવી છે. કાલુપુર મંદિર ખાતે મહિલા અને પુરુષ પોલીસકર્મીઓ માટે 12 બેડનો આઇસોલેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 12 માંથી 5 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. ડોકટર દિવસ દરમિયાન 3 વખત વિઝીટ કરશે અને ટેલીમેડિસિન માટે પણ વ્યવસ્થા કરાઈ છે. અહીં આઇસોલેશનમાં રહેનાર પોલીસકર્મીઓને ગરમ નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.

 

આ પણ વાંચો: હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાનો મામલો, રાજ્ય સરકારે તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસણીના આપ્યા આદેશ 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">