મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદનો આવશે અંત, જુઓ VIDEO

|

Sep 10, 2019 | 8:18 AM

મોરારિ બાપુએ નીલકંઠવર્ણી અંગે કરેલી ટિપ્પણી બાદ ગુજરાતના ધર્મ જગતમાં ધર્મ યુદ્ધ ફાટી નીકળ્યું છે. સાધુ સંતો અને લોકગાયકો મોરારિબાપુના સમર્થનમાં આવ્યાં છે અને આજે જૂનાગઢમાં મોરારિબાપુના સમર્થનમાં સાધુ સમાજનું સંમેલન મળવાનું છે. જૂનાગઢના મેયર ધીરુ ગોહિલે વિવાદનો અંત લાવવા જણાવ્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે વિવાદ ન હોવો જોઈએ. વિવાદ પૂરો […]

મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદનો આવશે અંત, જુઓ VIDEO

Follow us on

મોરારિ બાપુએ નીલકંઠવર્ણી અંગે કરેલી ટિપ્પણી બાદ ગુજરાતના ધર્મ જગતમાં ધર્મ યુદ્ધ ફાટી નીકળ્યું છે. સાધુ સંતો અને લોકગાયકો મોરારિબાપુના સમર્થનમાં આવ્યાં છે અને આજે જૂનાગઢમાં મોરારિબાપુના સમર્થનમાં સાધુ સમાજનું સંમેલન મળવાનું છે. જૂનાગઢના મેયર ધીરુ ગોહિલે વિવાદનો અંત લાવવા જણાવ્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે વિવાદ ન હોવો જોઈએ. વિવાદ પૂરો થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અને સાંજ સુધીમાં વિવાદનો અંત આવશે તેવી મેયરે આશા વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article