મોરારિ બાપુએ નીલકંઠવર્ણી અંગે કરેલી ટિપ્પણી બાદ ગુજરાતના ધર્મ જગતમાં ધર્મ યુદ્ધ ફાટી નીકળ્યું છે. સાધુ સંતો અને લોકગાયકો મોરારિબાપુના સમર્થનમાં આવ્યાં છે અને આજે જૂનાગઢમાં મોરારિબાપુના સમર્થનમાં સાધુ સમાજનું સંમેલન મળવાનું છે. જૂનાગઢના મેયર ધીરુ ગોહિલે વિવાદનો અંત લાવવા જણાવ્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે વિવાદ ન હોવો જોઈએ. વિવાદ પૂરો થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અને સાંજ સુધીમાં વિવાદનો અંત આવશે તેવી મેયરે આશા વ્યક્ત કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO