સોસાયટીમાં રસ્તાનું નિર્માણ થાય તો લોકો ખુશી વ્યક્ત કરે. જોકે જામનગરના વોર્ડ નંબર-4માં જરા ઊંધુ છે. અહીયા લોકો નવા રોડથી જ દુ:ખી થઈ ગયા છે. કારણ કે આ રોડ મકાનો કરતા પણ ઊંચા લેવલે બની રહ્યા છે. આ બધો જ કોર્પોરેશનનો પ્રતાપ છે. સ્થાનિકો કહે છે ક્યાં તો અહીંના અધિકારીઓને કોઈ સમજ નથી. અથવા તો વધારે પડતી સમજ છે. જેને કારણે રોડ ફરી તોડવા પડશે અને ફરી નવો કોન્ટ્રાક્ટ આપી નવા ભ્રષ્ટાચારને આમંત્રણ આપવું પડશે !!
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો