જાળીલાના ઉપસરપંચ મનજી સોલંકીની હત્યાનો કેસઃ શંભુપ્રસાદ ટુંડિયાના હસ્તે પરિવારે સહાયનો કર્યો સ્વીકાર

|

Jun 22, 2019 | 1:15 PM

બોટાદના જાળીલાના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા બાદ તેમના પરિવાર તરફથી સરકાર સામે વિવિધ માગણીઓ મુકવામાં આવી હતી. પરિવાર અને સમાજની માગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. જેને પગલે પરિવારે સરકારી સહાય પણ સ્વીકારી લીધી છે. આ પણ વાંચોઃ VIDEO: મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોબાઈલની ચોરી કરનારા રેલવે કર્મચારીની એક મહિલાએ ધોલાઈ કરી નાખી Web Stories […]

જાળીલાના ઉપસરપંચ મનજી સોલંકીની હત્યાનો કેસઃ શંભુપ્રસાદ ટુંડિયાના હસ્તે પરિવારે સહાયનો કર્યો સ્વીકાર

Follow us on

બોટાદના જાળીલાના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા બાદ તેમના પરિવાર તરફથી સરકાર સામે વિવિધ માગણીઓ મુકવામાં આવી હતી. પરિવાર અને સમાજની માગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. જેને પગલે પરિવારે સરકારી સહાય પણ સ્વીકારી લીધી છે.

આ પણ વાંચોઃ VIDEO: મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોબાઈલની ચોરી કરનારા રેલવે કર્મચારીની એક મહિલાએ ધોલાઈ કરી નાખી

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભાજપના નેતા શંભુપ્રસાદ ટુંડિયા સહિતના અગ્રણીઓ સોલંકી પરિવારને મળ્યા હતા અને સરકારી સહાય પેટે ચાર લાખની રકમનો ચેક પણ આપ્યો હતો. જેમાં મૃતક મનજીભાઈની પત્નીને પેન્શન યોજના અંતર્ગત સહાય પણ ચૂકવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article