કથાકાર મોરારિબાપુના નિલકંઠ અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં રોષ જોવ મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ગીરનારના ઈન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યાં છે.
આ પણ વાંચો: અમરેલીના લીલીયામાં 2 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO
અને કોઈપણ સંજોગોમાં મોરારિબાપુને માફી નહીં માગવા દઈએ. સાથે ઈન્દ્રભારતી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહાર કર્યા છે. ઈન્દ્રભારતી બાપુનો આ VIDEO હાલ વાયરલ થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો