VIDEO: મોરારિ બાપુના ‘નીલકંઠ’ વિવાદ મામલે જુનાગઢના ઈન્દ્રભારતી બાપુનું મોટું નિવેદન ” મોરારિ બાપુને માફી માગવાની જરૂર નથી”

|

Sep 09, 2019 | 7:32 AM

કથાકાર મોરારિબાપુના નિલકંઠ અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં રોષ જોવ મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ગીરનારના ઈન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યાં છે. આ પણ વાંચો: અમરેલીના લીલીયામાં 2 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ […]

VIDEO: મોરારિ બાપુના નીલકંઠ વિવાદ મામલે જુનાગઢના ઈન્દ્રભારતી બાપુનું મોટું નિવેદન  મોરારિ બાપુને માફી માગવાની જરૂર નથી

Follow us on

કથાકાર મોરારિબાપુના નિલકંઠ અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં રોષ જોવ મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ગીરનારના ઈન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યાં છે.

આ પણ વાંચો: અમરેલીના લીલીયામાં 2 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અને કોઈપણ સંજોગોમાં મોરારિબાપુને માફી નહીં માગવા દઈએ. સાથે ઈન્દ્રભારતી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહાર કર્યા છે. ઈન્દ્રભારતી બાપુનો આ VIDEO હાલ વાયરલ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article