અમદાવાદમાં એક જ દિવસમાં ફટાકડાના કારણે આગ લાગવાની કુલ 9 ઘટના સામે આવી

|

Oct 27, 2019 | 3:53 PM

અમદાવાદમાં આજના દિવસે ફટાકડાના લીધે આગના કુલ નવ બનાવો બન્યા છે. જ્યારે અન્ય કારણોસર આગના 4 બનાવો બન્યા છે. સદનસીબે ગઈકાલ રાતથી અત્યાર સુધી ફટાકડાના લીધે આગના બનાવો બન્યા છે. તેમાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. ફટાકડાના લીધે મોટા ભાગની આગ કચરામાં લાગી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

અમદાવાદમાં એક જ દિવસમાં ફટાકડાના કારણે આગ લાગવાની કુલ 9 ઘટના સામે આવી

Follow us on

અમદાવાદમાં આજના દિવસે ફટાકડાના લીધે આગના કુલ નવ બનાવો બન્યા છે. જ્યારે અન્ય કારણોસર આગના 4 બનાવો બન્યા છે. સદનસીબે ગઈકાલ રાતથી અત્યાર સુધી ફટાકડાના લીધે આગના બનાવો બન્યા છે. તેમાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. ફટાકડાના લીધે મોટા ભાગની આગ કચરામાં લાગી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચોઃ કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમ, ચમત્કાર સાબિત કરનારાને 1 કરોડના ઈનામની જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બનાવોના વિસ્તારોમાં ચંગોદર એસ્ટેટ, નવરંગપુરા, સેટેલાઈટ, સરખેજ, સાઉથ બોપલ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ચંગોદર એસ્ટેટમાં ગિફ્ટ આર્ટિકલની ફેક્ટરીમાં આગ લાગી તો નવરંગપુરા અંબે માતા મંદિર પાસે ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. તો સેટેલાઇટમાં બીમાનગર, સરદારનગરની રાધે સોસાયટી, કુબેરનગરમાં સાબરમતી બજાર પાસે કચરામાં આગ લાગી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:15 pm, Sun, 27 October 19

Next Article