Uttarayan 2021ની ઉજવણી કરવા માટે વાંચી લો સરકારની આ ગાઈડલાઈન્સ
કોરોના મહામારીએ માનવીના જીવન સહિત વાર-તહેવારોની પરિભાષાઓ પણ બદલી નાખી છે. આ વર્ષે મકરસંક્રાંતિની ઉજવણી પણ સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરવી પડશે.
Follow us on
કોરોના મહામારીએ માનવીના જીવન સહિત વાર-તહેવારોની પરિભાષાઓ પણ બદલી નાખી છે. આ વર્ષે મકરસંક્રાંતિની ઉજવણી પણ સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરવી પડશે. જે રીતે પહેલા આગશીઓ પર પતંગો ચગાવવાની સાથે સાથે ધમાલ થતી હતી, તેને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. ઉજવણી બાદ કોરોના સંક્રમણ ફરીથી માથું ન ઉચકે તે માટે થઈને ગુજરાત સરકારે મકરસંક્રાંતિની ઉજવણી માટે એક ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકારે બહાર પડેલા ઉજવણીના નિયમો પતંગ રસિયાઓને અને તહેવાર ઉજવણીના શોખીનોને ક્યાંકને ક્યાંક નિરાશ કરી રહ્યા છે તો ચાલો જાણીએ શું છે Uttarayan-2021ના નિયમો.