કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે અમદાવાદ, આવતીકાલે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના કરશે દર્શન

|

Jun 22, 2020 | 1:55 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. અમિત શાહ આવતીકાલે જમાલપુરના જગન્નાથ મંદિરે મંગળા આરતીના દર્શન કરશે. અમિત શાહ વર્ષોથી રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહીને મંગળા આરતીના દર્શન કરે છે. આ પરંપરાને જાળવી રાખવા અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે અને મંગળા આરતીના દર્શન સમયે ખાસ જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહેશે. આ પણ […]

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે અમદાવાદ, આવતીકાલે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના કરશે દર્શન

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. અમિત શાહ આવતીકાલે જમાલપુરના જગન્નાથ મંદિરે મંગળા આરતીના દર્શન કરશે. અમિત શાહ વર્ષોથી રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહીને મંગળા આરતીના દર્શન કરે છે. આ પરંપરાને જાળવી રાખવા અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે અને મંગળા આરતીના દર્શન સમયે ખાસ જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: શંકરસિંહ બાપુએ એનસીપી છોડી, પ્રજા શક્તિ મોરચો રચ્યો. પ્રજાની સમસ્યા માટે લડવાની ફરી કરી વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article