AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાઃ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ, આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો કર્યો નાશ, જુઓ VIDEO

વડોદરામાં સતત ત્રીજા દિવસે પણ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની 2 ટીમોએ તવાઈ બોલાવી છે. પરશુરામ ભઠ્ઠા અને વરસિયા રોડ પર પાણીપુરીના ઉત્પાદન કરતાં એકમો પર ચેકીંગ કરી આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. સાથે જ પાણીપુરી તેમજ ખરાબ બાફેલા બટાટા, તેલ અને ચણાના સેમ્પલ લેવામાં આવ્યાં છે. આ પણ વાંચો: VIDEO: સુરતના હરિઓમનગરમાં […]

વડોદરાઃ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ, આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો કર્યો નાશ, જુઓ VIDEO
| Updated on: Jul 12, 2019 | 8:15 AM
Share

વડોદરામાં સતત ત્રીજા દિવસે પણ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની 2 ટીમોએ તવાઈ બોલાવી છે. પરશુરામ ભઠ્ઠા અને વરસિયા રોડ પર પાણીપુરીના ઉત્પાદન કરતાં એકમો પર ચેકીંગ કરી આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. સાથે જ પાણીપુરી તેમજ ખરાબ બાફેલા બટાટા, તેલ અને ચણાના સેમ્પલ લેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: VIDEO: સુરતના હરિઓમનગરમાં કારખાનામાં કરંટ લાગતા મજુરનુ થયું મોત, હોબાળો કરતા કારીગરો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">