રાજ્યમાં કોરોના વાઈરસના છેલ્લા 24 કલાકના આંકડા સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના નવા 969 કેસ નોંધાયા છે, ત્યારે 6 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં 2-2 લોકોના મોત થયા છે. આજે વધુ 1027 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ સૌથી વધુ સુરત શહેરમાં 165 કેસ, જિલ્લામાં 53 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં 162 કેસ, વડોદરા શહેરમાં 77, જિલ્લામાં 37 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 13,190 એક્ટિવ કેસ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો