કાલુપુરના દોશીવાળાની પોળ પાસે આવેલી ગોપીનાથની હવેલીમાંથી ઐતિહાસિક મૃર્તિઓ ચોરી થવાની ઘટના બની છે. ગાદીપતિના એક પુત્રએ જ આ મૃર્તિઓ ચોરી કરી હોવાનું અનુમાન હાલ સેવાઈ રહ્યું છે. ચોરી થયેલી 12 મૃર્તિઓમાંથી 4 મૃર્તિઓ મળી આવી છે.
આ પણ વાંચો: VIDEO: ખેડૂતોની વધી ચિંતા, વરસાદ પડે તો ખેડૂતોને થઈ શકે છે નુકસાન
જોકે ટ્રસ્ટીઓનું કહેવું છે કે અન્ય મૃર્તિઓ નહી મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ કાલુપુર પોલીસ સ્ટેશનમાં મૃર્તિઓ ચોરાઈ હોવાની જાણવાજોગ અરજી કરવામાં આવી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ હવે તપાસમાં જોડાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો