કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,181 કેસ, 9 દર્દીના મોત

|

Oct 11, 2020 | 9:53 PM

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,181 કેસ નોંધાયા છે, ત્યારે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 દર્દીના મૃત્યુ થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી વધુ 176 પોઝિટીવ કેસ અને જિલ્લા 85 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 168 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 15,717 એક્ટિવ કેસ […]

કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,181 કેસ, 9 દર્દીના મોત

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,181 કેસ નોંધાયા છે, ત્યારે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 દર્દીના મૃત્યુ થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી વધુ 176 પોઝિટીવ કેસ અને જિલ્લા 85 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 168 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 15,717 એક્ટિવ કેસ છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article