Gujarati NewsGujaratGujarat reports 1181 new coroanvirus cases today 9 patients died including 4 in ahmedabad
કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,181 કેસ, 9 દર્દીના મોત
રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,181 કેસ નોંધાયા છે, ત્યારે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 દર્દીના મૃત્યુ થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી વધુ 176 પોઝિટીવ કેસ અને જિલ્લા 85 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 168 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 15,717 એક્ટિવ કેસ […]
Follow us on
રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,181 કેસ નોંધાયા છે, ત્યારે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 દર્દીના મૃત્યુ થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી વધુ 176 પોઝિટીવ કેસ અને જિલ્લા 85 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 168 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 15,717 એક્ટિવ કેસ છે.