માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડના પેપર ચકાસણીની કાર્યવાહી પર રોક લગાવી છે. આગામી 31 માર્ચ સુધી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર બોર્ડના પેપરની ચકાસણી નહીં કરવામાં આવે. કોરોના વાઇરસના પગલે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો