શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, બોર્ડના પેપરની ચકાસણી 31 માર્ચ સુધી નહીં થાય

|

Mar 21, 2020 | 1:27 PM

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડના પેપર ચકાસણીની કાર્યવાહી પર રોક લગાવી છે. આગામી 31 માર્ચ સુધી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર બોર્ડના પેપરની ચકાસણી નહીં કરવામાં આવે. કોરોના વાઇરસના પગલે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આ પણ વાંચો: સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ […]

શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, બોર્ડના પેપરની ચકાસણી 31 માર્ચ સુધી નહીં થાય

Follow us on

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડના પેપર ચકાસણીની કાર્યવાહી પર રોક લગાવી છે. આગામી 31 માર્ચ સુધી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર બોર્ડના પેપરની ચકાસણી નહીં કરવામાં આવે. કોરોના વાઇરસના પગલે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article