ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસના ડાંગ પ્રવાસે છે. દેશી ગાયના જતન અને જંતુનાશક દવાના વપરાશ વિના અળસીયાની ઉપયોગિતા વધારવા ભાર મૂક્યો છે. રાજ્યપાલે ડાંગને સંપુર્ણ પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો બનાવવાની નેમ સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશી ગાય સાથે પ્રકૃતિ આધારિત ખેતી થકી ખેડૂતોની આવક ડબલ કરવા પ્રયત્નશીલ છે. દેશમાં પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પશુપાલનમાં દેશી ગાયના મહત્વને જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો