રાજ્યસરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ નિર્ણયથી રાજ્યની અઢી કરોડ જનતાને મળશે લાભ
લૉકડાઉનની સ્થિતિમાં રાજ્યસરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યની અઢી કરોડ જનતાને સિધો લાભ મળશે. APL-1 કાર્ડ ધારકોને સરકાર મફતમાં અનાજનું વિતરણ કરશે. કુટુંબ દિઠ 10 કિલો ઘઉ, 3 કિલો ચોખા, 1 કિલો દાળ તેમજ 1 કિલો ખાંડ વિના મુલ્યે સરકારે આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો […]
લૉકડાઉનની સ્થિતિમાં રાજ્યસરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યની અઢી કરોડ જનતાને સિધો લાભ મળશે. APL-1 કાર્ડ ધારકોને સરકાર મફતમાં અનાજનું વિતરણ કરશે. કુટુંબ દિઠ 10 કિલો ઘઉ, 3 કિલો ચોખા, 1 કિલો દાળ તેમજ 1 કિલો ખાંડ વિના મુલ્યે સરકારે આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 10:32 am, Wed, 8 April 20