મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાનની કરી શરૂઆત

|

May 20, 2020 | 3:00 PM

લૉકડાઉન ભલે હળવું થયું હોય પરંતુ કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી અને એટલે જ ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાનની શરૂઆત કરી છે. 21થી 27 મે સુધી એટલે કે એક અઠવાડિયા સુધી આ અભિયાન ચાલશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે લૉકડાઉનમાં જીવન ખૂબ જ કપરું બની ગયું હતું અને હવે બે મહિના […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાનની કરી શરૂઆત

Follow us on

લૉકડાઉન ભલે હળવું થયું હોય પરંતુ કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી અને એટલે જ ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાનની શરૂઆત કરી છે. 21થી 27 મે સુધી એટલે કે એક અઠવાડિયા સુધી આ અભિયાન ચાલશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે લૉકડાઉનમાં જીવન ખૂબ જ કપરું બની ગયું હતું અને હવે બે મહિના પછી નિયમોને આધિન છૂટ અપાઈ છે. તેમણે કહ્યું કે ઘરની અંદર હતા ત્યારે સુરક્ષિત હતા અને હવે જ્યારે ઘરની બહાર નીકળવાની છૂટ મળી ગઈ છે ત્યારે જવાબદારી પણ એટલી જ વધી ગઈ છે. સાથે જરૂર વિના બહાર ન નીકળવા પણ સૂચના આપી છે.

આ પણ વાંચો: દેશભરમાં 25મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article