વીમા કંપનીઓ સામે મુખ્યપ્રધાન રૂપાણીની લાલ આંખ, કહ્યું કે RTGSના નાણાં સીધા ખેડૂતના ખાતામાં મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે, જુઓ VIDEO

|

Nov 26, 2019 | 7:42 AM

  મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિવેદન કરતાં કહ્યું કે પાક વીમા મુદ્દે વીમા કંપનીઓ પર દબાણ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે એક જાહેર કાર્યક્રમમાં વીમા કંપનીઓ સામે લાલ આંખ કરતા આ નિવેદન કર્યું છે. જો કે તેઓએ RTGSના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની પણ જાહેરાત કરી. Web Stories View […]

વીમા કંપનીઓ સામે મુખ્યપ્રધાન રૂપાણીની લાલ આંખ, કહ્યું કે RTGSના નાણાં સીધા ખેડૂતના ખાતામાં મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે, જુઓ VIDEO

Follow us on

 

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિવેદન કરતાં કહ્યું કે પાક વીમા મુદ્દે વીમા કંપનીઓ પર દબાણ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે એક જાહેર કાર્યક્રમમાં વીમા કંપનીઓ સામે લાલ આંખ કરતા આ નિવેદન કર્યું છે. જો કે તેઓએ RTGSના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની પણ જાહેરાત કરી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે પાક વીમો ચૂક્વવામાં વીમા કંપનીઓ આનાકાની કરશે તો આવી વીમા કંપનીઓ સામે કડક પગલાં પણ લેવાઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યના મુખ્યપ્રધાન પહેલા ભાજપ સાંસદ પરબત પટેલ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી ખેડૂતોની વ્હારે આવી ચૂક્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ નિવેદનો બાદ વીમા કંપનીઓ ખેડૂતોને ક્યારે સહાય ચૂકવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article