મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજામાં ભક્તોએ આપેલી ભેટની હરાજી થઈ હતી. ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના ચરણોમાં ભક્તોએ જે ભેટ ધરી હતી તે સોના ચાંદીની વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: TV9 સ્પેશિયલ: નવો ટ્રાફિક નિયમ તો લાગુ થઈ ગયો પણ સરકારી બસ રામ ભરોસે! જુઓ VIDEO
મહત્વનું છે કે બાપ્પાના ભક્તોએ લાલાબાગ ચા રાજાના ચરણોમાં ગદા, હાર, બાપ્પાની મૂર્તિ અને સોનાના આભુષણ, થાળી-વાડકી અને ચમચી ભેટમાં આપ્યા હતા. તો સોનાના વરખવાળી ચાંદીની પાયલ સહિતની વસ્તુઓની પણ હરાજી કરવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો