Gujarati NewsGujaratGjarat ma thayela korona sarve no report cm ne sopi devayo41 ane 60 varsh na loko ma mot nu pramna vadhare
ગુજરાતમાં થયેલા કોરોના સર્વેનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દેવામાં આવ્યો,41થી60 વર્ષના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે, ત્રણ મહિના સુધી કરવામાં આવ્યો હતો સર્વે
ગુજરાતમાં થયેલા કોરોના સર્વેનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દેવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવી ચોંકાવનારી વિગતો કે જેમાં 41થી 60 વર્ષના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. GBRC અને IIM દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બેથી ત્રણ મહિના દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો અને 18 જિલ્લાનાં 38 વિસ્તારમાંથી 361 સેમ્પલ પર રિસર્ચ કરવામાં […]
ગુજરાતમાં થયેલા કોરોના સર્વેનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દેવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવી ચોંકાવનારી વિગતો કે જેમાં 41થી 60 વર્ષના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. GBRC અને IIM દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બેથી ત્રણ મહિના દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો અને 18 જિલ્લાનાં 38 વિસ્તારમાંથી 361 સેમ્પલ પર રિસર્ચ કરવામાં આવ્યું છે.