ગીરસોમનાથના તલાળા પંથકની ધરા ધ્રુજી, મોડી રાત્રે નોંધાયા ચારથી પાંચ ભૂકંપના આંચકા

|

Nov 30, 2020 | 2:13 PM

ગીરસોમનાથના તાલાળામાં ભૂકંપનાં આંચકા નોંધાયા છે. થોડા સમય પહેલા જ બીજો મોટો આંચકો અનુભવાયો છે. તાલાળામાં મધ્ય રાત્રી અને વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. સિસ્મોગ્રાફી પર નોંધાયેલ વિગત મુજબ રાત્રીના 1 અને 12 મિનિટે 3.2ની તીવ્રતા, સવારે 4 વાગે 1.3ની તીવ્રતા, સવારે 5 અને 52 મિનિટે 2.0ની તીવ્રતા, જયારે 11.14 મિનિટએ 3ની તીવ્રતાનો આંચકો […]

ગીરસોમનાથના તલાળા પંથકની ધરા ધ્રુજી, મોડી રાત્રે નોંધાયા ચારથી પાંચ ભૂકંપના આંચકા

Follow us on

ગીરસોમનાથના તાલાળામાં ભૂકંપનાં આંચકા નોંધાયા છે. થોડા સમય પહેલા જ બીજો મોટો આંચકો અનુભવાયો છે. તાલાળામાં મધ્ય રાત્રી અને વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. સિસ્મોગ્રાફી પર નોંધાયેલ વિગત મુજબ રાત્રીના 1 અને 12 મિનિટે 3.2ની તીવ્રતા, સવારે 4 વાગે 1.3ની તીવ્રતા, સવારે 5 અને 52 મિનિટે 2.0ની તીવ્રતા, જયારે 11.14 મિનિટએ 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી પ્રમાણે તાલાળાથી 20 કિ.મિ. દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ કેન્દ્ર બિંદુ નોંધાયું છે. આ વિસ્તારમાં રાત્રી દરમિયાન નાનામોટા અનેક આંચકા અનુભવાયા હતા.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક


Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:29 pm, Mon, 30 November 20

Next Article