AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છની કોયલ ગીતા રબારી પણ ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા, ભૂજની હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર

રાજ્યની જાણીતી લોક ગાયિકા ગીતા રબારીને ડેન્ગ્યુ થયો છે. ડાયરો હોય કે ગરબા, સ્ટેજ પર રમઝટ મચાવતી ગીતા રબારી હાલ ભુજની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેને બે દિવસ તાવ આવ્યા બાદ તેનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, […]

કચ્છની કોયલ ગીતા રબારી પણ ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા, ભૂજની હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર
| Updated on: Oct 23, 2019 | 4:18 AM
Share

રાજ્યની જાણીતી લોક ગાયિકા ગીતા રબારીને ડેન્ગ્યુ થયો છે. ડાયરો હોય કે ગરબા, સ્ટેજ પર રમઝટ મચાવતી ગીતા રબારી હાલ ભુજની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેને બે દિવસ તાવ આવ્યા બાદ તેનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">