રાજકોટઃ ગણપતિ મહોત્સવને લઈ આવ્યા મહત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

|

Aug 12, 2020 | 1:49 PM

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ગણેશોત્સવની ઉજવણીમાં વધુ લોકો એકઠા ન થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સોસાયટી, શેરી અને મહોલ્લામાં જાહેરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભક્તો ઘરે શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી શકશે અને વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. […]

રાજકોટઃ ગણપતિ મહોત્સવને લઈ આવ્યા મહત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Follow us on

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ગણેશોત્સવની ઉજવણીમાં વધુ લોકો એકઠા ન થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સોસાયટી, શેરી અને મહોલ્લામાં જાહેરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભક્તો ઘરે શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી શકશે અને વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. ભક્તો કોઈ મેળાવડા, સાંસ્કૃતિક કાર્યક્રમ કે ભોજન સમારંભનું આયોજન કરી શકશે નહીં.

આ પણ વાંચો: ડાકોરમાં બંધ બારણે જન્માષ્ટમીની ઉજવણી, રણછોડરાયને રાત્રે 12 વાગ્યે પંચામૃત સ્નાન કરાવાશે અને લાલજીને સોનાના પારણામાં ઝુલાવાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article