ગાંધીનગરમાં બુધવારે કેબિનેટ બેઠકમાં ફી મામલે લેવાશે નિર્ણય, 25% ફી માફી જાહેર કરાય તેવી સંભાવના

|

Sep 29, 2020 | 7:45 PM

રાજયમાં ફી વિવાદ મામલે વાલીઓને આંશિક રાહત મળે તેવા સમાચાર સૂત્રો તરફથી જાણવા મળ્યા છે. વાલીમંડળ સાથે આજે યોજાયેલી બીજી બેઠક અનિર્ણિત રહી હતી, ત્યારે આવતીકાલે એટલે કે બુધવારે આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય આવે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સરકારે 25 ટકા ફી માફીનો નિર્ણય લઇ લીધો છે અને […]

ગાંધીનગરમાં બુધવારે કેબિનેટ બેઠકમાં ફી મામલે લેવાશે નિર્ણય, 25% ફી માફી જાહેર કરાય તેવી સંભાવના

Follow us on

રાજયમાં ફી વિવાદ મામલે વાલીઓને આંશિક રાહત મળે તેવા સમાચાર સૂત્રો તરફથી જાણવા મળ્યા છે. વાલીમંડળ સાથે આજે યોજાયેલી બીજી બેઠક અનિર્ણિત રહી હતી, ત્યારે આવતીકાલે એટલે કે બુધવારે આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય આવે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સરકારે 25 ટકા ફી માફીનો નિર્ણય લઇ લીધો છે અને બુધવારે યોજાનારી કેબિનેટ બેઠક બાદ આ અંગે નિર્ણય જાહેર કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો: રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુકની મુદત લંબાવાઈ, 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી તારીખ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article