રાજયમાં ફી વિવાદ મામલે વાલીઓને આંશિક રાહત મળે તેવા સમાચાર સૂત્રો તરફથી જાણવા મળ્યા છે. વાલીમંડળ સાથે આજે યોજાયેલી બીજી બેઠક અનિર્ણિત રહી હતી, ત્યારે આવતીકાલે એટલે કે બુધવારે આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય આવે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સરકારે 25 ટકા ફી માફીનો નિર્ણય લઇ લીધો છે અને બુધવારે યોજાનારી કેબિનેટ બેઠક બાદ આ અંગે નિર્ણય જાહેર કરશે.
આ પણ વાંચો: રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુકની મુદત લંબાવાઈ, 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી તારીખ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો