Gandhinagar : ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગની વિચારણા : સૂત્ર
Gandhinagar : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.
Gandhinagar : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. સાથે જ રાજ્યની પ્રાથમિક સ્કૂલ શરૂ કરવા બાબતે પણ વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત, ધોરણ 1થી 4માં એકમ કસોટીને આધારે પરિણામ આપવાની વિચારણાં થઇ રહી છે. ચૂંટણી બાદ ધોરણ 5 થી 8ના પરીક્ષા લેવાની વિચારણાં છે. આ સાથે જ શિક્ષણનું નવું સત્ર વહેલું શરૂ કરવાની વિચારણાં છે. ઉનાળુ વેકેશન ટૂંકું રાખવાની શિક્ષણ વિભાગની વિચારણા છે.
Published on: Feb 11, 2021 12:19 PM
Latest Videos
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
