ગાંધીધામમાં તનિષ્ક શો-રૂમમાં તોડફોડના અહેવાલ છે ફેક, ગૃહ રાજયપ્રધાને ટવીટ કરી આપી માહિતી

|

Oct 14, 2020 | 10:53 PM

તનિષ્કની વિવાદાસ્પદ જાહેરાતને પગલે કચ્છના ગાંધીધામમાં આવેલા તનિષ્કના એક શો-રૂમમાં તોડફોડ થઇ છે તેવા અહેવાલોને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફેક ગણાવ્યા છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ટ્વિટ કરી આ અહેવાલોને ફેક ગણાવતા લખ્યું છે કે, કચ્છના ગાંધીધામમાં આવેલા શો-રૂમ પર હુમલાના સમાચાર એકદમ ફેક છે. આ ગુજરાતના કાયદો-વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પાડવા અને હિંસા ભડકાવવા […]

ગાંધીધામમાં તનિષ્ક શો-રૂમમાં તોડફોડના અહેવાલ છે ફેક,  ગૃહ રાજયપ્રધાને ટવીટ કરી આપી માહિતી

Follow us on

તનિષ્કની વિવાદાસ્પદ જાહેરાતને પગલે કચ્છના ગાંધીધામમાં આવેલા તનિષ્કના એક શો-રૂમમાં તોડફોડ થઇ છે તેવા અહેવાલોને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફેક ગણાવ્યા છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ટ્વિટ કરી આ અહેવાલોને ફેક ગણાવતા લખ્યું છે કે, કચ્છના ગાંધીધામમાં આવેલા શો-રૂમ પર હુમલાના સમાચાર એકદમ ફેક છે. આ ગુજરાતના કાયદો-વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પાડવા અને હિંસા ભડકાવવા માટે કરવામાં આવેલા પ્રયાસથી પ્રેરિત છે. વધુમાં લખ્યું છે કે તેમણે ફેક ન્યૂઝ ફેલાવી રહેલા લોકો સામે કેસ નોંધવા અને કડક પગલા લેવા માટે સૂચના આપી દીધી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article