ગીર સોમનાથ પંથકમાં પણ મેઘાએ જતા જતા જમાવટ કરી છે. ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિગ કરતા નદી,નાળા, તળાવો, ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ગીરના જંગલમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. ખેતરો પાણી પાણી થઈ ગયા છે. તાલાલા નજીકની હિરણ-2 ડેમના 5 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. આ […]
Follow us on
ગીર સોમનાથ પંથકમાં પણ મેઘાએ જતા જતા જમાવટ કરી છે. ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિગ કરતા નદી,નાળા, તળાવો, ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ગીરના જંગલમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. ખેતરો પાણી પાણી થઈ ગયા છે. તાલાલા નજીકની હિરણ-2 ડેમના 5 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે.