AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના, ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

સુરતની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાના કારણે સિવિલના કેન્સર વિભાગમાં  અફરાતફરી મચી ગઇ હતી. જો કે ફાયર વિભાગના જવાનો સમયસર આવી પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવી લીઘો હતો. ઘટના સમયે મોટાપ્રમાણમાં લોકો અંદર હાજર હતા અને તેઓ આગથી ગભરાઇ બહારની તરફ દોડવા લગ્યા હતા. જેના કારણે થોડા […]

સુરતની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના, ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
| Updated on: May 27, 2019 | 8:42 AM
Share

સુરતની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાના કારણે સિવિલના કેન્સર વિભાગમાં  અફરાતફરી મચી ગઇ હતી. જો કે ફાયર વિભાગના જવાનો સમયસર આવી પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવી લીઘો હતો.

ઘટના સમયે મોટાપ્રમાણમાં લોકો અંદર હાજર હતા અને તેઓ આગથી ગભરાઇ બહારની તરફ દોડવા લગ્યા હતા. જેના કારણે થોડા સમય માટે માહોલમાં અફરાતફરી જોવામળી હતી.

આ પણ વાંચો: 3 બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યુ નેપાળ, 4નાં મોત 7 ઘાયલ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">