AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ વીડિયો : અમદાવાદના ખોખરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે

અમદાવાદના ખોખરા વિસ્તારમાં કાશીવિશ્વનાથ મંદિર પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. એપાર્ટમેન્ટની એક બિલ્ડીંગના 3 માળ પર આગ લાગવાથી લોકોમાં ચકચાર મચી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

અમદાવાદ વીડિયો : અમદાવાદના ખોખરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે
Fire
| Updated on: Dec 05, 2023 | 9:25 AM
Share

રાજ્યમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે. ત્યાં અમદાવાદમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં કાશીવિશ્વનાથ મંદિર પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. એપાર્ટમેન્ટની એક બિલ્ડીંગના 3 માળ પર આગ લાગવાથી લોકોમાં ચકચાર મચી હતી.

આગ લાગવાની ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ત્રણ ગાડીઓ આગને બુઝાવવા માટે ઘટના સ્થળે આવી પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ગેસનો બાટલો ચાલુ કરીને પાણી ગરમ કરવા જતા ગેસનો બોટલ ફાટ્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાં પરિવારના મોભી સામાન્ય દાઝ્યા છે.તો ઘટનાની જાણ થતા નગરસેવક કમલેશ પટેલ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વૃદ્ધાને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">