AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: નીલકંઠ વર્ણી અંગેના વિવાદનો આવ્યો અંત, જૂનાગઢમાં સાધુ સમાજ અને સંતો વચ્ચે યોજાઈ હતી બેઠક

નીલકંઠ વિવાદમાં શાંતિપૂર્ણ સમાધાન થઈ ગયું છે. સનાતન સાધુઓ અને સ્વામિનારાયણના સંતો વચ્ચે સમાધાન માટે બેઠક યોજાઈ હતી છે. જૂનાગઢમાં યોજાયેલા સનાતન સાધુઓના સંમેલનમાં બેઠકમાં ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે, સનાતન ધર્મ એક જ છે અને એક જ રહેશે. સાધુઓમાં હવે કોઈ મતભેદ નથી. સાથે કહ્યું કે, કોઈપણ સંત અન્ય સંપ્રદાયના ઈષ્ટદેવ વિશે ટિપ્પણી કરશે […]

VIDEO: નીલકંઠ વર્ણી અંગેના વિવાદનો આવ્યો અંત, જૂનાગઢમાં સાધુ સમાજ અને સંતો વચ્ચે યોજાઈ હતી બેઠક
| Updated on: Sep 10, 2019 | 2:03 PM
Share

નીલકંઠ વિવાદમાં શાંતિપૂર્ણ સમાધાન થઈ ગયું છે. સનાતન સાધુઓ અને સ્વામિનારાયણના સંતો વચ્ચે સમાધાન માટે બેઠક યોજાઈ હતી છે. જૂનાગઢમાં યોજાયેલા સનાતન સાધુઓના સંમેલનમાં બેઠકમાં ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે, સનાતન ધર્મ એક જ છે અને એક જ રહેશે. સાધુઓમાં હવે કોઈ મતભેદ નથી. સાથે કહ્યું કે, કોઈપણ સંત અન્ય સંપ્રદાયના ઈષ્ટદેવ વિશે ટિપ્પણી કરશે નહી. ગણતરીના સમયમાં જ સમાધાન થઈ ગયું છે. આ સમાધાન બેઠકમાં જૂનાગઢ જિલ્લા સહિતના સંતો, મહંતો અને જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરના સ્વામી હાજર રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ સુરતમાં આ વ્યક્તિ પાસે છે એવો પથ્થર કે, જેની એક તરફ ૐ અને બીજી તરફ છે શ્રીગણેશજીની પ્રતિમા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">