પતરાવાળા કાચા મકાનમાં રહેતા ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા બન્યા મંત્રી, જુઓ તેમના નિવાસસ્થાનનો વિડીયો

કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળતા સમર્થકોમાં આનંદ છે. ભાજપના પાયાના કાર્યકર અને ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા કિર્તીસિંહને રાજ્યકક્ષાના મંત્રીનું પદ મળતા વિસ્તારમાં લોકો ઉલ્લાસમાં આવી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:12 PM

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની આજે જાહેરાત કરવામાં આવી. જેમાં કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા પણ મંત્રી બન્યા કિર્તીસિંહ વાઘેલા ગરીબ ખેડૂત પરિવારમાંથી આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. કાંકરેજ માંથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આજે રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા અને કાચા પતરાવાળા મકાનમાં રહેતા કિર્તીસિંહ વાઘેલા રાજ્યકક્ષાના મંત્રી બનતા તેમના પરિવારમાં આનંદનો માહોલ છવાયો છે. માતા અને પત્નીએ કિર્તીસિંહ વાઘેલાને સરકાર દ્વારા પદ મળતા ખુશીની લાગણી વ્યક્ત કરીએ હતી.

કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળતા સમર્થકોમાં આનંદ છે. ભાજપના પાયાના કાર્યકર અને ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા કિર્તીસિંહને રાજ્યકક્ષાના મંત્રીનું પદ મળતા તેમના પરિવારમાં આનંદનો માહોલ છવાયો છે. ભાજપે પાયાના કાર્યકર કિર્તીસિંહ વાઘેલા ને રાજ્યકક્ષાના મંત્રી બનાવતા કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંકાયો છે. જણાવી દઈએ કે કિર્તીસિંહ વાઘેલાને પ્રાથમિક, માધ્યમિક અને અને પ્રૌઢ શિક્ષણની જવાબદારી આપવામાં આવી છે.

તેમની પત્નીએ કહ્યું કે, આજે મારા માટે ખૂબ ખુશીનો સમય છે. તો તેમની માતાએ કહ્યું કે મારો પુત્ર મંત્રી બનતા આનંદની લાગણી અનુભવું છું. કિર્તીસિંહ વાઘેલા સામાન્ય પરિવારમાંથી આવે છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપના એક પાયાના કાર્યકર તરીકે કાંકરેજ બનાસકાંઠા વિસ્તારમાં કામગીરી કરી છે. ખેડૂતોના પ્રશ્નો મામલે હંમેશા અગ્રેસર રહી પક્ષને મજબૂત કરવા માટે કામગીરી કરતા કિર્તીસિંહ વાઘેલા ને આજે ભાજપે મંત્રીપદ આપતા એક ગરીબ પરિવારના સભ્ય ગુજરાત સરકારના મંત્રી બન્યા છે.

 

આ પણ વાંચો: નવરચિત મંત્રીમંડળના કોણ છે આ 14 રાજ્યકક્ષાના મંત્રીઓ? જાણો તેમના વિશે વિગતમાં

આ પણ વાંચો: રાજ્યના નવરચિત મંત્રીમંડળના 10 કેબિનેટ મંત્રીઓના અભ્યાસ, વ્યવસાય અને રાજકીય સફર

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">