સસ્તા અનાજના દુકાનદારોની 1 એપ્રિલથી હડતાળ પાડવાની ચીમકી, સરકારની નીતિઓ સામે ચડાવી બાંયો

|

Mar 14, 2020 | 11:17 AM

રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો આગામી દિવસોમાં હડતાળ પર ઉતરશે. સરકારી દુકાનદાર વિરોધી નીતિના આક્ષેપ સાથે તેઓ 1 એપ્રિલથી હડતાળ પાડવાના છે. ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એસોસિએશનનો આક્ષેપ છે કે, રાજ્ય સરકારની નીતિઓના કારણે સસ્તા અનાજના દુકાનદારો પરેશાન છે. દુકાનદારોની સમસ્યા ઉકેલાવાની જગ્યાએ તેમની સમસ્યા વધે તેવા નિર્ણયો સરકાર દ્વારા લેવાય છે. જો તેમના પડતર પ્રશ્નોનો […]

સસ્તા અનાજના દુકાનદારોની 1 એપ્રિલથી હડતાળ પાડવાની ચીમકી, સરકારની નીતિઓ સામે ચડાવી બાંયો

Follow us on

રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો આગામી દિવસોમાં હડતાળ પર ઉતરશે. સરકારી દુકાનદાર વિરોધી નીતિના આક્ષેપ સાથે તેઓ 1 એપ્રિલથી હડતાળ પાડવાના છે. ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એસોસિએશનનો આક્ષેપ છે કે, રાજ્ય સરકારની નીતિઓના કારણે સસ્તા અનાજના દુકાનદારો પરેશાન છે. દુકાનદારોની સમસ્યા ઉકેલાવાની જગ્યાએ તેમની સમસ્યા વધે તેવા નિર્ણયો સરકાર દ્વારા લેવાય છે. જો તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી 1 એપ્રિલથી તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નકલી ડોકટરથી સાવધાન! સાબરકાંઠામાં બોગસ તબીબ પ્રેક્ટીસ કરતો હોવાનો થયો પર્દાફાશ

 

Next Article