કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ, નરેશ કનોડિયાનું અવસાન અંગે શોક વ્યક્ત કરતા કહ્યુ ગુજરાતનુ કલાજગત બન્યું રાંક

|

Oct 27, 2020 | 12:56 PM

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના કારણે અવસાન થતા, ગુજરાત ચલચિત્રને બહુ મોટી ખોટી પડશે. નરેશ કનોડિયાના નિધનના સમાચાર બાદ અલગ-અલગ  હસ્તીઓ શોક સંદેશ પાઠવી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ પણ અભિનેતા નરેશ કનોડિયાના પરિવારને દિલસોજી પાઠવી છે. ઉલ્લેખનીય છે કે સતત 44 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ  77 વર્ષની વયે […]

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ, નરેશ કનોડિયાનું અવસાન અંગે શોક વ્યક્ત કરતા કહ્યુ ગુજરાતનુ કલાજગત બન્યું રાંક

Follow us on

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના કારણે અવસાન થતા, ગુજરાત ચલચિત્રને બહુ મોટી ખોટી પડશે. નરેશ કનોડિયાના નિધનના સમાચાર બાદ અલગ-અલગ  હસ્તીઓ શોક સંદેશ પાઠવી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ પણ અભિનેતા નરેશ કનોડિયાના પરિવારને દિલસોજી પાઠવી છે. ઉલ્લેખનીય છે કે સતત 44 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ  77 વર્ષની વયે નરેશ કનોડિયાનું અવસાન થયું છે.

આ પણ વાંચોઃભારતમાં રહેવા છતા ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો, મહેબુબા મુફ્તી પોતાના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેઃ નિતીન પટેલ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article