રાજયમાં ઉત્તરાયણ પર્વ પર કોરોનાનું ગ્રહણ ? સરકાર ટુંક સમયમાં જાહેર કરશે SOP

|

Dec 26, 2020 | 3:52 PM

ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે સરકાર SOP જાહેર કરી શકે છે. ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યની 4 મનપા વિસ્તારમાં પતંગ ખરીદી બજારો માટેના નિયમો જાહેર થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં પતંગોત્સવ પણ નહીં યોજાવાની […]

રાજયમાં ઉત્તરાયણ પર્વ પર કોરોનાનું ગ્રહણ ? સરકાર ટુંક સમયમાં જાહેર કરશે SOP

Follow us on

ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે સરકાર SOP જાહેર કરી શકે છે. ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યની 4 મનપા વિસ્તારમાં પતંગ ખરીદી બજારો માટેના નિયમો જાહેર થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં પતંગોત્સવ પણ નહીં યોજાવાની શક્યતા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article