કોરોના વચ્ચે દિવાળીમાં મિઠાઈનો સ્વાદ ફિક્કો, લોકો બહાર નિકળવાનું ટાળતા હોવાથી દિવાળી પણ ખરાબ જવાનો વેપારીઓને ડર

|

Nov 12, 2020 | 4:56 PM

કોરોના છતાં તમામ દુકાનો ચાલુ તો થઈ ગઈ છે પરંતુ વેપાર હજુ થતો નથી. કોરોનાની અસર એવી છે કે, તહેવારોમાં પણ તિજોરીઓ ખાલી જ પડી છે. બનાસકાંઠામાં મીઠાઈની દુકાનોમાં એકલ-દોકલ જ ગ્રાહક જોવા મળે છે. નવરાત્રી અને દિવાળીના સમયે દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામેલી રહેતી હતી ત્યાં હવે માંડ ગ્રાહક આવે છે. શ્રાવણ મહિનાથી શરૂ થતાં […]

કોરોના વચ્ચે દિવાળીમાં મિઠાઈનો સ્વાદ ફિક્કો, લોકો બહાર નિકળવાનું ટાળતા હોવાથી દિવાળી પણ ખરાબ જવાનો વેપારીઓને ડર

Follow us on

કોરોના છતાં તમામ દુકાનો ચાલુ તો થઈ ગઈ છે પરંતુ વેપાર હજુ થતો નથી. કોરોનાની અસર એવી છે કે, તહેવારોમાં પણ તિજોરીઓ ખાલી જ પડી છે. બનાસકાંઠામાં મીઠાઈની દુકાનોમાં એકલ-દોકલ જ ગ્રાહક જોવા મળે છે. નવરાત્રી અને દિવાળીના સમયે દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામેલી રહેતી હતી ત્યાં હવે માંડ ગ્રાહક આવે છે. શ્રાવણ મહિનાથી શરૂ થતાં તહેવારોથી લઈને અત્યાર સુધી સ્થિતિ જેમની તેમ છે. કોરોના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વળી, બહારની વસ્તુઓ ખાતા પણ અચકાઈ રહ્યા છે તેથી જ પહેલાની જેમ વેપાર થતો નથી.  ફરસાણ અને મીઠાઈનું વેચાણ ખૂબ ઘટી ગયું છે. જો આવી જ સ્થિતિ રહેશે તો દિવાળી પણ ફિક્કી જશે, તેવો ભય વેપારીઓને છે.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article