અમદાવાદમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન 3 જેટલી પાણીની ટાંકી ધરાશાયી થતા લોકોના જીવ ગયા છે. ત્યારે મીડિયાના સવાલો બાદ કોર્પેરેશનની આંખો થોડી ખૂલી છે. ત્યારે મેમનગર ભગવતી એપાર્ટમેન્ટની બાજુમાં પાણીની ટાંકી તોડી પડાઈ છે.
આ પણ વાંચોઃ ગીર-સોમનાથ વિસ્તારમાં સિંહ સાથે VIDEO બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ
મહત્વનું છે કે, અમદાવાદમાં અનેક પાણીની એક ટાંકીઓ જર્જરીત હાલતમાં છે. ત્યારે સ્થાનિકો વાંરવાર કોર્પોરેશનને આ અંગે જાણ કરે છે. અને કાર્યવાહી કરવા માટે પણ અરજી કરવામાં આવે છે. આમ છતાં ઘણી વખત આંખ આડા કાન કરવામાં આવે છે. જેનું પરિણામ માસૂમ લોકોને અને તેના પરિવારને ભોગવવું પડે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો