VIDEO: અમદાવાદના બોપલ, ભુયંગદેવ અને નિકોલમાં પાણીની ટાંકી ધરાશાયીની ઘટના બાદ તંત્ર જાગ્યું!

|

Nov 15, 2019 | 2:10 PM

અમદાવાદમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન 3 જેટલી પાણીની ટાંકી ધરાશાયી થતા લોકોના જીવ ગયા છે. ત્યારે મીડિયાના સવાલો બાદ કોર્પેરેશનની આંખો થોડી ખૂલી છે. ત્યારે મેમનગર ભગવતી એપાર્ટમેન્ટની બાજુમાં પાણીની ટાંકી તોડી પડાઈ છે. આ પણ વાંચોઃ ગીર-સોમનાથ વિસ્તારમાં સિંહ સાથે VIDEO બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી […]

VIDEO: અમદાવાદના બોપલ, ભુયંગદેવ અને નિકોલમાં પાણીની ટાંકી ધરાશાયીની ઘટના બાદ તંત્ર જાગ્યું!

Follow us on

અમદાવાદમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન 3 જેટલી પાણીની ટાંકી ધરાશાયી થતા લોકોના જીવ ગયા છે. ત્યારે મીડિયાના સવાલો બાદ કોર્પેરેશનની આંખો થોડી ખૂલી છે. ત્યારે મેમનગર ભગવતી એપાર્ટમેન્ટની બાજુમાં પાણીની ટાંકી તોડી પડાઈ છે.

આ પણ વાંચોઃ ગીર-સોમનાથ વિસ્તારમાં સિંહ સાથે VIDEO બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે, અમદાવાદમાં અનેક પાણીની એક ટાંકીઓ જર્જરીત હાલતમાં છે. ત્યારે સ્થાનિકો વાંરવાર કોર્પોરેશનને આ અંગે જાણ કરે છે. અને કાર્યવાહી કરવા માટે પણ અરજી કરવામાં આવે છે. આમ છતાં ઘણી વખત આંખ આડા કાન કરવામાં આવે છે. જેનું પરિણામ માસૂમ લોકોને અને તેના પરિવારને ભોગવવું પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article