ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, 8 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

|

Dec 14, 2020 | 3:13 PM

ત્રણ દિવસ બાદ ફરી એકવાર રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ. વરસાદની આગાહીના કારણે પૂરવઠા વિભાગે ત્રણ દિવસ માટે મગફળીની ખરીદી બંધ કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ આજે ફરી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. આજે 150 જેટલા ખેડૂતોને પોતાની મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, ધોરાજીમાં 8 […]

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, 8 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Follow us on

ત્રણ દિવસ બાદ ફરી એકવાર રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ. વરસાદની આગાહીના કારણે પૂરવઠા વિભાગે ત્રણ દિવસ માટે મગફળીની ખરીદી બંધ કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ આજે ફરી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. આજે 150 જેટલા ખેડૂતોને પોતાની મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, ધોરાજીમાં 8 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ ઉપરાંત ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધી 81 હજાર 700 ગુણી મગફળીની ખરીદી થઇ ચુકી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article