ભરૂચ: જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી વાહનવ્યવહાર કરાયો બંધ, 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો પરેશાન

|

Dec 01, 2019 | 10:00 AM

નેશનલ હાઈવે 48 પર જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. જેને કારણે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. અતિવ્યસ્ત હાઈવે પર બોટલનેકની સ્થિતિ સર્જાતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ગઈકાલે રાત્રે જૂના સરદાર બ્રિજ પર પહેલા ગાળામાં ક્ષતિ નજરે પડતા તાત્કાલિક બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. Web Stories View more IPL 2024માં સુનિલ […]

ભરૂચ: જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી વાહનવ્યવહાર કરાયો બંધ, 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો પરેશાન

Follow us on

નેશનલ હાઈવે 48 પર જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. જેને કારણે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. અતિવ્યસ્ત હાઈવે પર બોટલનેકની સ્થિતિ સર્જાતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ગઈકાલે રાત્રે જૂના સરદાર બ્રિજ પર પહેલા ગાળામાં ક્ષતિ નજરે પડતા તાત્કાલિક બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે સમયાંતરે સમારકામ માંગતા આ બ્રિજમાં ગાબડા પડ્યા હોવાથી બ્રિજને સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. તેથી એક બ્રિજ પર વાહનોનું ભારણ વધવાથી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ભરૂચ તરફથી આવતા વાહનચાલકોએ 5 કિ.મી સુધી લાંબી કતારમાં બેથી ત્રણ કલાક ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article