દાહોદમાં રીક્ષા તળાવમાં ખાબકી, 3 બાળકોના મોત, 3 મહિલાનો બચાવ

|

Oct 25, 2020 | 12:50 PM

દાહોદના નાની ડોકીના સૂકી તળાવમાં ડુબવાથી 3 બાળકોના મોત થયા છે. નાની ડોકીના તળાવના 30 ફુટ ઉંડા ખાડામાં રીક્ષા ખાબકતા આ ઘટના ઘટી હતી. દવાખાનાથી મહિલાની પ્રસુતિ બાદ ઘેર પરત ફરતી વખતે આ બનાવ બન્યો હતો. રીક્ષામાં કુલ 6 લોકો સવાર હતા. જેમાં 3 મહિલાનો આબાદ બચાવ થયો છે.   Web Stories View more પરશુરામના […]

દાહોદમાં રીક્ષા તળાવમાં ખાબકી, 3 બાળકોના મોત, 3 મહિલાનો બચાવ

Follow us on

દાહોદના નાની ડોકીના સૂકી તળાવમાં ડુબવાથી 3 બાળકોના મોત થયા છે. નાની ડોકીના તળાવના 30 ફુટ ઉંડા ખાડામાં રીક્ષા ખાબકતા આ ઘટના ઘટી હતી. દવાખાનાથી મહિલાની પ્રસુતિ બાદ ઘેર પરત ફરતી વખતે આ બનાવ બન્યો હતો. રીક્ષામાં કુલ 6 લોકો સવાર હતા. જેમાં 3 મહિલાનો આબાદ બચાવ થયો છે.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article