‘મહા’ વાવાઝોડાથી નુકસાન: નવસારીના આ ગામમાં ભારે પવન ફૂંકાતા 25થી વધુ ઘરને થયું નુકસાન, જુઓ VIDEO

|

Nov 02, 2019 | 9:23 AM

વાવાઝોડાના કારણે ખેડૂતો તો પરેશાન થયા જ છે. પરંતુ હવે દરિયા કિનારે માછીમારી કરતા લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીના બોરસી માછીવાડ ગામમાં ભારે પવન ફૂંકાતા દરિયાકિનારે આવેલા 25થી વધુ ઘરના છાપરાઓ ઉડી ગયા છે. આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી સહિત NDRFની 15 ટીમ પણ એલર્ટ પર […]

મહા વાવાઝોડાથી નુકસાન: નવસારીના આ ગામમાં ભારે પવન ફૂંકાતા 25થી વધુ ઘરને થયું નુકસાન, જુઓ VIDEO

Follow us on

વાવાઝોડાના કારણે ખેડૂતો તો પરેશાન થયા જ છે. પરંતુ હવે દરિયા કિનારે માછીમારી કરતા લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીના બોરસી માછીવાડ ગામમાં ભારે પવન ફૂંકાતા દરિયાકિનારે આવેલા 25થી વધુ ઘરના છાપરાઓ ઉડી ગયા છે.

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી સહિત NDRFની 15 ટીમ પણ એલર્ટ પર

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ કારણે લોકો સ્થળાંતર કરવા મજબુર બન્યા છે. જ્યારે વરસાદને કારણે દરિયાકિનારે સુકવેલી માછલીઓ ભીની થઈ જતા માછીમારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારે મહા વાવાઝોડાની આંશિક અસર જોવા મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article