રાજ્યમાં ‘ક્યાર’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. વાવાઝોડાની અસર હવે ગુજરાતમાં નબળી પડશે. હાલ ઓમાન તરફ ‘ક્યાર’ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. ઓમાનના મસીરાહથી 890 કી.મી દૂર અરબી સમુદ્રમાં વાવાઝોડુ પહોંચ્યુ છે અને પશ્ચિમ-ઉતર પશ્ચિમ દિશામાં 12 કી.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. તેની વચ્ચે સુપર સાયકલોનિકમાંથી વાવાઝોડુ જે નબળુ પડશે.
આ પણ વાંચો : “દિવાળી પર સન્નાટો” નવા વર્ષે જ શિવસેનાના ભાજપ પર તીખા પ્રહાર! જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો