ક્યાર વાવાઝોડાની ઘાત ટળી, ઓમાન તરફ ફંટાવાથી રાહતના સમાચાર

|

Oct 28, 2019 | 10:00 AM

રાજ્યમાં ‘ક્યાર’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. વાવાઝોડાની અસર હવે ગુજરાતમાં નબળી પડશે.  હાલ ઓમાન તરફ ‘ક્યાર’ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. ઓમાનના મસીરાહથી 890 કી.મી દૂર અરબી સમુદ્રમાં વાવાઝોડુ પહોંચ્યુ છે અને પશ્ચિમ-ઉતર પશ્ચિમ દિશામાં 12 કી.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. તેની વચ્ચે સુપર સાયકલોનિકમાંથી વાવાઝોડુ જે નબળુ પડશે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

ક્યાર વાવાઝોડાની ઘાત ટળી, ઓમાન તરફ ફંટાવાથી રાહતના સમાચાર

Follow us on

રાજ્યમાં ‘ક્યાર’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. વાવાઝોડાની અસર હવે ગુજરાતમાં નબળી પડશે.  હાલ ઓમાન તરફ ‘ક્યાર’ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. ઓમાનના મસીરાહથી 890 કી.મી દૂર અરબી સમુદ્રમાં વાવાઝોડુ પહોંચ્યુ છે અને પશ્ચિમ-ઉતર પશ્ચિમ દિશામાં 12 કી.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. તેની વચ્ચે સુપર સાયકલોનિકમાંથી વાવાઝોડુ જે નબળુ પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

આ પણ વાંચો :  “દિવાળી પર સન્નાટો” નવા વર્ષે જ શિવસેનાના ભાજપ પર તીખા પ્રહાર! જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article