કર્ફ્યુનાં બીજા દિવસે પણ અમદાવાદીઓ રહ્યા નિયમમાં, કહ્યું કે કોરોનાના કેસ કાબુમાં નહિ આવે ત્યાં સુધી લાદો કર્ફ્યું

|

Nov 22, 2020 | 8:23 AM

અમદાવાદમાં બે દિવસ માટે કર્ફ્યું નાખ્યા બાદ પબ્લિક વધારે બહાર નીકળવાનું ટાળી રહ્યા હોય એમ લાગે છે. મોટા ભાગે ચીજ વસ્તુઓ  લેવા માટે પડાપડી કરતા લોકો આ સમયે કરફ્યુમાં ઘરની બહાર નથી નીકળી રાય. જીવન જરૂરી ચીજ વસ્તુઓને લઈને બહાર નહિ નીકળવા માટેના નિયમોનું પાલન પણ કરી રહ્યું છે. જનતા ખુદ કેહતા જોવા મળી હતી […]

કર્ફ્યુનાં બીજા દિવસે પણ અમદાવાદીઓ રહ્યા નિયમમાં, કહ્યું કે કોરોનાના કેસ કાબુમાં નહિ આવે ત્યાં સુધી લાદો કર્ફ્યું

Follow us on

અમદાવાદમાં બે દિવસ માટે કર્ફ્યું નાખ્યા બાદ પબ્લિક વધારે બહાર નીકળવાનું ટાળી રહ્યા હોય એમ લાગે છે. મોટા ભાગે ચીજ વસ્તુઓ  લેવા માટે પડાપડી કરતા લોકો આ સમયે કરફ્યુમાં ઘરની બહાર નથી નીકળી રાય. જીવન જરૂરી ચીજ વસ્તુઓને લઈને બહાર નહિ નીકળવા માટેના નિયમોનું પાલન પણ કરી રહ્યું છે. જનતા ખુદ કેહતા જોવા મળી હતી કે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ કર્ફ્યું સતત રાખવો જોઈએ.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article