ગુજરાત રાજ્યનાં મુખ્ય પાચ પાકોમાં કપાસનો સમાવેશ થાય છે. હાલમાં પણ કપાસનું વાવેતર મોટા પાયે થયુ છે. કપાસમાં નીંદામણ ન આવે તેનું ખુબ જ ધ્યાન રાખવુ પડે છે. અત્યારે કપાસમાં ઝીંડવા આવવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે વધુ ઝીંડવા આવવાને કારણે ઘણા ખેડૂતોને પેરાવિલ્ટની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ નીંદામણ અને પેરાવિલ્ટની સમસ્યાનાં લક્ષણો વિશે અને સાથે જાણીએ તે સમસ્યાનો ઉપાય આપણા કૃષિ નિષ્ણાત પાસેથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સાબરકાંઠાની APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ