રાજ્યમાંથી મોટા પ્રમાણમાં પરપ્રાંતિયોને તેમના વતન મોકલાઈ રહ્યા છે. બીજી તરફ અન્ય રાજ્યોમાં અને વિદેશોમાં ફસાયેલા ગુજરાતીઓને પણ હવે ઘરે પરત લવાઈ રહ્યા છે. ઘરે પરત આવતા આ લોકોને પણ તમામ નિયમો પાળવા પડશે. તેમને ક્વૉરન્ટાઈનના તમામ નિયમો અનુસરવા પડશે. સાથે જ માર્ગદર્શિકા મુજબ જ વર્તન કરવું પડશે. રાજ્ય પોલીસ વડાએ સ્પષ્ટ કહ્યું છે કે, બહારથી આવેલા લોકો જો કોઈ પણ નિયમનો ભંગ કરશે, તો કાયદેસરના પગલાં તેમના વિરુદ્ધ પગલાં લેવાશે.
આ પણ વાંચો: જાણો 15મેથી અમદાવાદમાં શું શું શરુ થશે અને કઈ કઈ રહેશે શરત? સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો