Gujarati NewsGujaratCoronavirus outbreak pan shops other shops to remain closed till 26 july jamnagar
જામનગરમાં કોરોના સંક્રમણને નાથવા જિલ્લા તંત્રનો નિર્ણય, પાન-માવા અને ચાના લારી ગલ્લા 26મી જુલાઇ સુધી નહીં ખોલી શકાય
જામનગરમાં વધી રહેલા સંક્રમણને નાથવા જીલ્લા કલેક્ટરે પાન-માવા અને ચાના લારી ગલ્લા પર પ્રતિબંધ મુક્યો છે. હવે 26મી જુલાઇ સુધી ચા, પાનના લારી ગલ્લા નહીં ખોલી શકાય. જામનગરના ટી સ્ટોલ એસોસિએશને આ નિર્ણયને આવકાર્યો છે. સાથે જ શરતી છૂટછાટ આપવામાં આવે તેવી માગ પણ કરી છે. આ પણ વાંચો: અમદાવાદના મણિનગરમાં મળેલ ભ્રૂણ કેસમાં પોલીસે ગર્ભપાત […]
Follow us on
જામનગરમાં વધી રહેલા સંક્રમણને નાથવા જીલ્લા કલેક્ટરે પાન-માવા અને ચાના લારી ગલ્લા પર પ્રતિબંધ મુક્યો છે. હવે 26મી જુલાઇ સુધી ચા, પાનના લારી ગલ્લા નહીં ખોલી શકાય. જામનગરના ટી સ્ટોલ એસોસિએશને આ નિર્ણયને આવકાર્યો છે. સાથે જ શરતી છૂટછાટ આપવામાં આવે તેવી માગ પણ કરી છે.