અમદાવાદ બાદ હવે રાજ્યનું આ શહેર પણ 14 મે સુધી બંધ રહેશે

|

Sep 29, 2020 | 12:18 PM

સુરતમાં શાકભાજી અને કરિયાણું ખરીદવા તંત્ર દ્વારા વધુ બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ શાકભાજી-કરીયાણું ખરીદી શકાશે. શાકભાજી વિક્રેતાઓ કોરોનાના સુપર સ્પ્રેડર બનતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 9મી તારીખથી 14 મે સુધી એપીએમસી માર્કેટ તેમજ અન્ય શાકભાજી અને ફ્રૂટ માર્કેટ બંધ રહેશે.   Web Stories View more […]

અમદાવાદ બાદ હવે રાજ્યનું આ શહેર પણ 14 મે સુધી બંધ રહેશે

Follow us on

સુરતમાં શાકભાજી અને કરિયાણું ખરીદવા તંત્ર દ્વારા વધુ બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ શાકભાજી-કરીયાણું ખરીદી શકાશે. શાકભાજી વિક્રેતાઓ કોરોનાના સુપર સ્પ્રેડર બનતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 9મી તારીખથી 14 મે સુધી એપીએમસી માર્કેટ તેમજ અન્ય શાકભાજી અને ફ્રૂટ માર્કેટ બંધ રહેશે.

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:17 am, Thu, 7 May 20

Next Article