જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર બંધ, શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ

|

Oct 02, 2020 | 1:19 PM

જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર આજે બંધ છે. શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ લાગી રહ્યું છે. રાજા રણછોડ આજે જાણે એકલા પડી ગયા હોય તેમ ડાકોરમાં સન્નાટો છવાઈ ગયો છે. એસટી સ્ટેન્ડ સહિતના સ્થળો પર પણ આજે કાગડા ઉડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે આજે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ પાડવામાં આવ્યો છે. ત્યારે […]

જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર બંધ, શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ

Follow us on

જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર આજે બંધ છે. શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ લાગી રહ્યું છે. રાજા રણછોડ આજે જાણે એકલા પડી ગયા હોય તેમ ડાકોરમાં સન્નાટો છવાઈ ગયો છે. એસટી સ્ટેન્ડ સહિતના સ્થળો પર પણ આજે કાગડા ઉડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે આજે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના 18 જેટલા પોઝિટીઝ કેસ નોંધાઈ ચૂક્યા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: જનતા કર્ફ્યુનું પાલન, ગાંધીનગરમાં લારી, ગલ્લા, દુકાનો, મોલ સજ્જડ બંધ

Published On - 10:19 am, Sun, 22 March 20

Next Article