Gujarati NewsGujaratCoronavirus dakor temple closed for devotees kheda janta curfew ne lai yatradham dakor bandh sharddhaluo vina mandir sumsam
જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર બંધ, શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ
જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર આજે બંધ છે. શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ લાગી રહ્યું છે. રાજા રણછોડ આજે જાણે એકલા પડી ગયા હોય તેમ ડાકોરમાં સન્નાટો છવાઈ ગયો છે. એસટી સ્ટેન્ડ સહિતના સ્થળો પર પણ આજે કાગડા ઉડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે આજે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ પાડવામાં આવ્યો છે. ત્યારે […]
Follow us on
જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર આજે બંધ છે. શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ લાગી રહ્યું છે. રાજા રણછોડ આજે જાણે એકલા પડી ગયા હોય તેમ ડાકોરમાં સન્નાટો છવાઈ ગયો છે. એસટી સ્ટેન્ડ સહિતના સ્થળો પર પણ આજે કાગડા ઉડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે આજે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના 18 જેટલા પોઝિટીઝ કેસ નોંધાઈ ચૂક્યા છે.