સુરત: APMC આજથી શરૂ, બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખેડૂતો માલ લઈને આવી શકશે

|

Apr 08, 2020 | 1:02 PM

અનિશ્ચિત મુદત માટે બંધ કરાયેલી સુરત APMC માર્કેટ આજથી ફરી શરૂ થઇ ગયું છે. ખેડૂતો અને ખરીદનારનો સમય નક્કી કરીને APMC માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે. હવે બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં માત્ર ખેડૂતો જ APMCમાં પ્રવેશી શકશે અને માલ વેચી શકશે. જ્યારે રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી માત્ર ખરીદનારાઓને જ પ્રવેશ […]

સુરત: APMC આજથી શરૂ, બપોરે  2 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખેડૂતો માલ લઈને આવી શકશે

Follow us on

અનિશ્ચિત મુદત માટે બંધ કરાયેલી સુરત APMC માર્કેટ આજથી ફરી શરૂ થઇ ગયું છે. ખેડૂતો અને ખરીદનારનો સમય નક્કી કરીને APMC માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે. હવે બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં માત્ર ખેડૂતો જ APMCમાં પ્રવેશી શકશે અને માલ વેચી શકશે. જ્યારે રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી માત્ર ખરીદનારાઓને જ પ્રવેશ મળશે. મહત્વનું છે કે ખેડૂતો અને ખરીદનારાઓનો ધસારો વધી જતા પોલીસ કમિશનર અને કલેક્ટરે અનિશ્ચિતકાળ સુધી APMCને બંધ રાખવા આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: લૉકડાઉનને લઈને આવ્યા સૌથી મોટા સમચાર! લૉકડાઉન પૂર્ણ થશે કે લંબાશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article